Category Archives: Yojana

PM Kisan 14th Installment Date and Time 2023

PM Kisan 14th Installment Date:- What is the 14th installment of PM Kisan Yojana and use Rs. Eagerly waiting for the payment of 2,000? Agar haan, to yeh article aapke liye hai! Hum aapko PM Kisan 14th Installment Date par vistaar se jaankari pradaan karenge. Hum aapko batana chahte hain ki PM Kisan 14th installment ka labh paane ke… Read More »

Gujarat Biporjoy Vavajodu Sahay 2023

BIPORJOY વાવાઝોડા નુકશાન સહાય: રાજ્યમાં જુન-૨૦૨૩માં આવેલ BIPORJOY વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યમાં ઘણા વિસ્તારો અસરગ્રસ્ત થયેલા હતા. આવા વિસ્તારોમાં વાવાઝોડાના કારણે રહેણાંકના કાચા/પાકા મકાનોને સંપૂર્ણ કે આંશિક નુકશાનના કિસ્સા બનેલા છે, જેથી, રાજ્ય સરકારે માનવતાના ધોરણે વિચારણા કરીએ SDRF અંગેના સંદર્ભ વંચાણે લીધા (૧) ના ઠરાવ ઉપરાંત રાજ્યના બજેટમાંથી “ખાસ કિસ્સામાં” સહાય આપવાની બાબત વિચારણા… Read More »

Janani Suraksha Yojana Apply Online

શું તમે જનની સુરક્ષા યોજના (JSY) શોધી રહ્યા છો ? તો તમારા માટે જનની સુરક્ષા યોજનાની પુરી જાણકારી તમને અહીં આ પોસ્ટમાં જણાવવામાં આવશે. Here we are providing Janani Suraksha Yojana.અહીંથી જનની સુરક્ષા યોજના (JSY) વિશેની માહિતી તેમજ જનની સુરક્ષા યોજનાનું સરકારનો હેતુ શું છે તે પણ જણાવીશું. જનની સુરક્ષા યોજનાનો લાભ કોને મળશે ? કેવી… Read More »

Antyeshti Sahay Yojana Gujarat Apply

Antyeshti Sahay Yojana ગુજરાતમાં રહેતા શ્રમિક લોકો જેવા કે કડિયા, લુહાર, વાયરમેન તથા જેમનું નામ મનરેગા વર્કર્સ માં આવે છે તેવા લોકો માટે અંત્યેષ્ઠિ સહાય યોજના બહાર પાડેલ છે જો નોધાયેલ શ્ર્મયોગી કામ કરતા સમયે કોઈ વર્કર્સ સંજોગો વસાહત મૃત્યુ પામે છે તો સરકાર દ્વારા તેની અંતિમ ક્રિયા પૂરી પાડવા માટે સહાય આપવામાં આવે છે. બાંધકામ… Read More »

Biporjoy Cyclone Sahay Gujarat 2023

Biporjoy Cyclone Sahay Gujarat 2023 રાજ્યના મહેસૂલ વિભાગે ઠરાવ કરીને બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયના ધોરણ જાહેર કર્યાં છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 5 દિવસ લેખે સહાયની રકમ ચૂકવવામાં આવશે. જેમાં પુખ્ત વયના વ્યક્તિને દૈનિક 100 રૂપિયા અને બાળકોને દૈનિક 60 રૂપિયા ચૂકવવામાં આવશે. યોજનાનુ નામ Biporjoy Cyclone Sahay 2023 આર્ટીકલ પ્રકાર સરકારી યોજના… Read More »

Palak Mata Pita Yojana Gujarat

Palak Mata Pita Yojana Gujarat : ગુજરાત સરકાર દ્વારા જરૂરિયાત મંદ લોકો માટે અવનવી યોજના લઈને આવે છે. તેમાંની એક યોજના એટ્લે Foster parent plan એટ્લે કે પાલક માતાપિતા યોજના, આ યોજના અંતર્ગત બાળકના માતાપિતાનું અવસાન થયેલ હોય તેવા બાળકો માટે ની આ યોજના છે. આ પાલક માતાપિતા યોજના અંતર્ગત રૂપિયા 3000 ની સહાય આપવામાં આવે… Read More »

Go-Green Yojana 2023 Apply

GO-GREEN યોજના 2023 Apply : ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. શ્રમીકો માટે ઔદ્યોગીક શ્રમયોગી ભારત સરકારના “Green India” મિશનના ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે તેવા બેટરી થી ચાલતા દ્વી-ચક્રી વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવા અંગેની યોજના લાગ કરવામા આવી છે. GO GREEN; ઔદ્યોગીક… Read More »

PM Kisan Beneficiary List Check 2023

PM Kisan Beneficiary List Check 2023: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 6000 રૂપિયા વાર્ષિક સહાય આપવામાં આવે છે. 2000ના ત્રણ જુદા જુદા હપ્તે છ હજારની સહાય ખેડૂતના ખાતામાં આપવામાં આવે છે. જે દર ચર મહીને આપવામાં આવે છે. યાદીમાં નામ હશે તે ખેડૂતોને… Read More »

SBI Asha Scholarship 2023 Apply વિદ્યાર્થીઓને રૂ. 5 લાખ સુધીની સ્કોલરશિપ આપી રહી છે

SBI આશા સ્કોલરશીપ 2023 :- Sbi Asha Scholarship માટે ધોરણ-6 થી ધોરણ-12 ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. આ સ્કોલરશીપ વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડીને સહાયતા આપવામાં આવે છે. આ કાર્યક્રમ 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીની વિવિધ સ્કોલરશિપઓ ઓફર કરે છે, જે લાભાર્થીઓને વધુ અભ્યાસ કરવા સક્ષમ બનાવે છે. SBI આશા… Read More »

pandit dindayal awas yojana gujarat પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના

પંડિત દિનદયાળ આવાસ યોજના 2023: નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી-વિમુક્ત જાતિઓના ઘર વિહોણા વ્યક્તિને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. પંડિત દીન દયાળ આવાસ યોજના 2023 હેઠળ લાભ મેળવવા ઈચ્છાતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા… Read More »